Vigyan Jatha
@vigyanjatha
Tilaajat
katselut
Videot
API
100K
Live YouTube -tilaajalaskuri
Loading Advanced Analytics...
Vigyan Jatha
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જન જાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જન હિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
જન જાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
Office no. 0281 2573689
Video & Thumbnail Editing credit by
Anklesh M Gohil ( Office Clerk )
All Over Credit in Vigyan Jatha owner
( B.J.V.J. office Gujrat State )
Embed
Seuraa YouTube-tilaajia, katselukertoja, tekijävertailuja ja virstanpylväitä reaaliajassa.
Videot
Kalol [ ધાનજ ગામના ભુવાની પિતૃ બેસાડવાના ધતિંગનો ભાડાંફોડ ] @vigyanjatha
Uploaded
1,296
katselut
46
Likes
16
Comments
About RealtimeSubCount.com
Seuraa YouTube-tilaajia, katselukertoja, tekijävertailuja ja virstanpylväitä reaaliajassa.